GOD



✧ અલૌકિક વિશેષતાઓ ✧

✔ કચ્છનું એકમાત્ર સૌપ્રથમ ભવ્યાથી ભવ્ય સમવસરણ જિનાલય

✔ બાવન ડેરીઓ સાથે 27,250 ફૂટનો વિશાળ વિસ્તાર

✔ પાયાથી શિખર સુધી 77 ફૂટની ઉંચાઈ

✔ ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રથમવાર
  ત્રિભુવન તિલક પાર્શ્વનાથ નામના મૂળનાયક ભગવાન

✔ વિવિધ રહસ્યમય કાંગરાઓ સાથે ત્રિ-ગઢની રચના
  – ચાર પાણીની વાવણીઓ
  – પહેલા ગઢમાં પ્રદક્ષિણા સાથેનો 2000 ફૂટનો રંગ મંડપ
  – ત્રીજા ગઢમાં દેશના મુન્દ્રામાં પ્રભુજી

દિવ્યતેજના પૂંજ સમી મૂર્તિઓ
  – 12 જૂનમૂર્તિઓ
  – એક ગૌતમ સ્વામી
  – ત્રણ શાસનદેવી

108 તીર્થોના નામ સાથે ત્રણેય લોકના જીનબિંબો
  મરગજ રત્નની 108 અદભુત પ્રતિમાઓ

34 અતિશયો અને 35 વાણીના ગુણોના પટ્ટો
  માલકોશ રાગમાં સજ્જ સાઉન્ડ સિસ્ટમથી દેશનો દિવ્ય શ્રવણ

તીર્થના જુના મૂળનાયક પ્રગટપ્રભાવી
  શિવમસ્તુ પાર્શ્વનાથનું ગૃહ જીનાલય

અખંડ સવા કરોડ નવકાર મંત્ર
  અને અઢી લાખ ઉવસગ્ગહર જાપથી મંત્રાધિષ્ઠિત
  શ્રી મનવાંછિત પાર્શ્વની અદભુત પ્રતિમા

નયનરમ્ય કચ્છી મડવર્ક અને કાચ પેઇન્ટીંગ
  ઘર દેરાસરના દર્શનાર્થે કાચના સોકેશમાં સુંદર સજાવટ
  સાથે 45 આગમોનો ટૂંક પરિચય


✦ અચૂક પધારો ✦

પૂજ્ય સાધુભગવંતોના ઉપાશ્રય પાસે સ્થિત ઘર દેરાસર ના પ્રભુના દર્શન જાણે શિવસુખનું સ્પર્શન છે.




Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic learn more